tdo જે લખવાનું હતું તે લખવા ખેઠા. એ લખાણ વાંચનારે સ્નેયેલું હોવું જોઈ એ. આ ઈશ્વરી પ્રેરણા હતી અને મારા પેાતાના તપેલા મગજમાંથી નીકળેલા તરગા ન હતા, એમ હું ધ્રુઈ રીતે સિદ્ધ કરી શકે ખરા? આવા પ્રશ્ન પુછાય છે. ઉપર કરેલા વનને જે ન માની શકે અને સારુ મારી પાસે બીજો પુરાવા નથી. એ અવશ્ય કહી શકે કે મારું વન એ વળ આત્મવચના છે, એવું બીજાઓને વિષે પણ થયું છે. મારે વિષે આમ આત્મવચના થઈ હેાય એ અસવિત છે એમ ! હું ન જ કહી શકું. એમ કહું તે તે સિદ્ ન કરી શકું. પણ આટલું અવશ્ય કહું છું આખું જગત મારા કહેવાને ન માને અને વિરુદ્ધ અભિપ્રાય આપે તમે મે' ગેબી અવાજ સાંભળ્યે અથવા મને ઈશ્વરપ્રેરણા થઈ એ મારી માન્યતાને હું વળગી રહે. પણ કેટલાક તા ઈશ્વરની હસ્તીને જ ઇનકાર કરનારા છે. તેઓ તો એમ જ કહે છે કે ઈશ્વર જેવી કાઈ હસ્તી નથી. એ વળ મનુષ્યની કલ્પનામાં જ વસે છે. જ્યાં આ વિચાર સામ્રાજ્ય ભાગવે, ત્યાં કશાની હસ્તી નથી એમ કહી શકાય; કેમ કે એવાઓને મન તે બધું પનાનાઘેડારૂપે જ લાગવું જોઈ એ. એવાએ ભલે મારા કથનને કલ્પનાના એક વાડા માને. એમ છતાં તેઓએ પણુ સમજવું જોઈ એ કે, જ્યાં લગી એ કલ્પના મારી ઉપર સત્તા ભોગવે છે, ત્યાં લગી હું તે તેને વશ રહીને જ વર્તીશ સાચામાં સાચી વસ્તુઓ પણ સાપેક્ષ અથવા ખીજીએના પ્રમાણુમાં જ સાચી હોય છે. સપૂર્ણ અને શુદ્ધ સત્ય તો કેવળ ઈશ્વરને જ વિષે હાઈ શકે. મારે સારુ, જે અવાજ મે" સાંભળ્યો તે મારી પેાતાની હસ્તીના કરતાં પણ મને વધારે સાચા લાગ્યા છે. આવા અવાજો મે પૂર્વે પશુ સાંભળ્યા છે, એને વશ વર્તતાં
પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૦૦
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦}
ધર્મમંથન
૧૯૦