આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધમત્ર થન મન ગાપૂજા એ ભભ્ય વિચાર છે, અને એને વ્યાપક ફરી શકાય એમ છે. ધર્માંતરની આધુનિક ચેલામાંથી હિંદુધર્મ સુક્ત રહ્યો છે એ પણ મારે મન કીમતી વસ્તુ છે. હિંદુ તે પ્રચારની જરૂર નથી. તે કહે છે, “ શુદ્ધ વન ગાળે. ’ મારુ કવ્ય, તમારું કવ્ય માત્ર શુદ્ધ જીવન ગાળવાનું છે. એની અસર કાળચક્ર પર રહી જશે. વળી, હિંદુધમે રામાનુજ, ચૈતન્ય, રામકૃષ્ણ જેવા કેટલા મહાપુરુષ! જગતને આપ્યા છે એને વિચાર કરે. હિંદુધર્મ પર છાપ પાડી જનાર આધુનિક પુરુષાનાં ા નામે! પણ હું નથી આપતા. હિંદુધ મરભુપ્રાય અથવા મરી ગયેલા ધર્મ નથી. પછી ચાર આશ્રમેાની ભેટને વિચાર કરા; એ પ અદ્વિતીય ભેટ છે. એના જોટા આખી દુનિયામાં આજે નહિ ડે. કૅલિક ધમાં બ્રહ્મચારીઓને મળતા અવિવાહિતાને વછે ખરા, પણ એની સસ્થા નથી, જ્યારે હિંદુસ્તાનમાં તા. દરેક કરાને આ પ્રથમ આશ્રમમાંથી પસાર થવું પડતું; એ કેવી ભવ્ય કલ્પના હતી ! આજે આપણી આંખે! મેલી છે, વિચાર એથીયે મેલા છે, અને શરીર સાથી મેલાં છે કારણુ આપણે હિંદુધર્મના ઇનકાર કરી રહ્યા છીએ. હજી એક વસ્તુ છે તે મે નથી કહી. મૅસમુલરે ચાળીસ વર્ષ પહેલાં કહેલું કે, યુરાપ હવે સમજતું જાય છે કે પુનર્જન્મ એ વાદ નથી પણ સત્ય હકીકત છે. એ પણ સર્વાંશે હિંદુધની જ ભેટ છે. આજે વર્ણાશ્રમધને અને હિંદુધને તેના પૂજા ખેટા સ્વરૂપે તાવીને તેને ઇનકાર કરી રહ્યા છે. એને ઉપાય વિનાશ નથી, પશુ શુદ્ધિ છે. આપણે આપણા જીવનમાં સાચી હિંદુ વૃત્તિને સજીવન કરીએ, પછી પૂછીએ કે એથી અંતરાત્માને સતાપ થાય છે કે નહિ. તા. ૧૯-૧૨-૧૭