સત્યતા અન 244 મારા ઉપર કાગળ લખનારાઓએ લાગણીની મર્યાદા મૂકીને જે કાગળા લખ્યા છે તેમા આજે આપણા દુઃખિયારા દેશમાં જે અહિષ્ણુતાનું મેમાં ફરી વળ્યું છે તે કેટલું જબરદસ્ત છે તે બતાવે છે. જેઆ એથી અત્કૃષ્ટ રહી શક્તા હાય તે રહે. તા. ૫-૪-૨૬ ૭. સત્યના અન એક ભાઈ એક શાળાના આચાયની મદદથી વિદ્યાર્થી- એમાં ગીતાના અભ્યાસ દાખલ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. પણ ગીતાના વગ ગાવવાને થાડા વખત પર મળેલી સભામાં એક બેંકના વ્યવસ્થાપક ઊભા થયા, અને સભાના કામમાં દખલ નાંખીને મેલા ઃ ‘ વિદ્યાર્થી ને ગીતા ભણવાના અધિકાર નથી, ગીતા કંઈ વિવાથી એના હાથમાં મૂકવાનું રમકડુ નથી. ' હવે પેલા ભાઈ એ મને આ બનાવ વિષે લાંઓ અને લીલાથી ભરેલા કાગળ લખ્યા છે. અને પેાતાની દલીલના ટેકામાં રામકૃષ્ણ પરમહંસનાં કેટલાંક વચના ટાંકયાં છે, તેમાંથી નીચેનાં અહીં ઉતારું છું : “ક્ષુઓને તેમ જ જુવાનને ઈશ્વરપ્રાપ્તિની સાધના રવાનું ઉત્તેજન આપવું એ. તે વગર લગાડેલાં ફળ જેવા હોય છે. અને સસારની વાસનાઓના વાગ્યે હાતા નથી. એવી વાસના દૂષિત સ્પર્શ તેમને જરાયે પ્રેમનાં મનમાં એક વાર પૈઠી એટલે પછી એમને મેાક્ષને માગે વાળવા બહુ મુશ્કેલ છે. તે હું જીવાતાને આટલા ઋષા શા માટે ચાહું છું તેઓ પાતાના મનના સાથેસાળ આની માલિક છે. થતા જાય તેમ એમાં નાના નાના ભાગ પડી જવાના. વિવાહિત માણસનું અહી મનસીમાં પરાવાય છે. બાળક જન્મે ત્યારે કારણ માટ
પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૬૫
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૫
ધર્મમંથન
૩૫૫