આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ. વર્ણાશ્રમ આ વણ અને આશ્રમ બે જુદા શા છે. આપણી આશ્રમવ્યવસ્થા મનુષ્યને જીવનના હેતુ પાર પાડવાને વધારે લાયક બનાવે છે. એટલું જ, જ્યારે વધુ ધર્મ તા એને સારુ અનિવાય વસ્તુ છે. વષ્ણુધર્મ કહે છે કે, માજીસે પેાતાની આવિકાને સારુ પોતાના પૂર્વજોને ધર્મવિહિત બધા જ કરવા જોઈએ. આ નિયમ સાભૌમ છે અને આખા માનવકુટુંબ પર સામ્રાજ્ય ભોગવે છે એમ હું માનું છું. એના ભ'ગથી આપણે ભાગવવાં પડયાં છે. એવાં ગભીર પરિણામે ભાગવવાં પડે છે. પશુ મનુષ્યતિના ઘણા માટેા ભાગ અજાણ્યે પેાતાના પૂર્વજોના જ ધંધો કરે છે. નિયમને શોધીને અને જ્ઞાનપૂર્વક એનું પાલન કરીને હિંદુધમે માનવજાતિની ભારે સેવા કરી છે. મનુષ્યનું કર્તવ્ય શ્વરને જાણવાનું છે. એટલે જ તે તેના અને પશુના કબ્યની વચ્ચે ભેદ હાય, તે! એમાંથી એટલું ફલિત થાય છે કે, પોતાની આવિકા મેળવવા માટે પોતાને કયા ધંધા વધારે અનુકૂળ આવશે એ શોધી કાઢવાના અખતરા કરવા પાછળ તેણે જીવનના મુખ્ય ભાગ ન ડામવે! જોઈ એ. ઊલટું, આપને ધંધા કરવા એ જ એને માટે ઉત્તમ માગ છે એમ તે સમજે, અને પેાતાનાં બચતાં સમય અને ઝુદ્ધિના સદુપયેાગ માનવજાતિને માટે ઈશ્વરે નિમેં લા ક સારુ લાયક થવામાં કરે. બ્યને .....[પરંતુ તેથી કરીને] અચ્છિક સેવાનાં અનેકવિધ કાર્યો કરવાના અને એને સારુ લાયકાત કેળવવાના નિષેધ કારવારના શ્રી. નાટકણી'એ ' બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર ’ એ વિષે ચર્ચા કરતા પત્ર લખેલા તેના ગાંધીજીએ આપેલા ઉત્તરમાંથી. હતુએ ‘ વધુ વસ્થા’ પ્રકરણ ૮મું. .