આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખા રાતો (? ગાં મેહિ ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મ‘ઠળ ૧૧૧ ધીરુબહેન : કાણે લખેલા છે ? મેં કહ્યું : મ’મ નામના તખલ્લુસથી આવેલો છે. અનુભાઈ : હું વાંધો લઉં છું કે તખલ્લુસવાળા પત્ર ન ચાલે. આપણે તે સાચું નામ જોઈએ. તે વિના ક્રાઇને સભ્ય શી રીતે કરી શકીએ ? પ્રમીલા : હું. હું. તમે તમારે એમ કરીને વાત લંબાવે તે ! ભાભી ! આ વાંધા ખાટા છે. આપણું મંડલ વાર્તાવિનેાદમંડળ છે અને વાર્તાસાહિત્ય નવ્વાણું ટકા તખલ્લુસવાળું હાય છે. કેટલાક લેખકાને તખલ્લુસ કાઢી નાંખવાનું કહેા તા વાર્તા જ ન લખે. મારે મન ધૂમકેતુ અને તણખા એ અવિશ્લેષ્ય વસ્તુએ છે. . ધીરુબહેન હવે કાઈ ને કાંઈ કહેવું છે....... ત્યારે મારા નિર્ણય કે માત્ર તખલ્લુસવાળી વાર્તા મંડળમાં વાંચી શકાય, પણ સભ્ય થતી વખતે તે ખરું નામ આપવું જ પડે. મેં કહ્યું : લ્યા થયું ?! ત્યારે જુએ, આ વાર્તા તે મારે વાંચવી પડશે ખરું ને? ધીરુબહેન : વાંચે. મેં વાંચવું શરૂ કર્યું. શ્રી મંત્રીજી, વાર્તાવિનેદ મંડલ. મુ. પ્રસ્થાન.

[ ધીરુભાઈ : મુકામ પ્રસ્થાન એ વદતાવ્યાધાત છે. મુકામના અર્થ સ્થાયી રહેવાનું ઠામ થાય છે, અને પ્રસ્થાનના અર્થ ચાલવા માંડવું એવા થાય છે. એટલે મુકામ પ્રસ્થાન કહી જ ન શકાય. ↑ અહીંથી શરૂ થતું બધું લખાણ વાર્તા પૂરી થાય ત્યાં સુધીનું મ’ તખલ્લુસધારીનું છે. વચમાં વચમાં વાર્તા–વિનેાદ મડલનાં સભ્યાએ કરેલ વાતચીત ] આવા કૌસમાં છે તે મેં મૂકી છે,-તેને માટે સંમતિ હેવાથી. છે 50