આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુલાંગાર ૧૩૩ બહેનને સંન્યાસી કરવાની અત્યારથી નાતના પંચ આગળ ખૂલત આપે. તે એમ ન કરે તો એને વિવાહ તોડી નાંખવા. ત્રિભુવન ભટ્ટ દૂરથી આવતા હોય છે. તે તરફ કોઈનું ચાન નથી. મનહર૦ : હા. જો આ પડયાની હોડી એને ન પરણાવે તા ખીજાને પરણવા થાય ને ! જયંતી : ત્યારે આવું કંઈક તરત કરવું જોઈ એ. ત્રિભુ : ( ગર્ભદ્વારમાં ડેાકિયું કરી ) તમારા તે દી ઊઠયા છે કે શું તે મને સમજાતું નથી. ચંડીપાઠના પૈસા ા છે, તે અહીં આવીને તડાકા મારે છે. આ ખાવા પીવા ટળવાના છે. ખાવા પીવા ! વાદળાં જરા ઘેરાતાં જાય છે. જયંતી : પણ એનું તમારે શું? તમારે ઘેર ખાવાનું માગવા આવીએ ત્યારે ન આપશે. ત્રિભુ : હું તે। તમારા સારા સારુ કહું છું. શ્રદ્ધા રાખીને પાર્ક કરશો તો જજમાનનું સારું થશે; તે જજમાનનું સારું થશે, તે તમારું સારું થશે. છેટા : એ તેા જજમાનનું સારું જ થવાનું,—બ્રાહ્મણને દાન આપે એટલે. ત્રિભુ : તમે માતાને અનાદર કરે છે એ સારું નથી કરતા હાં ! મનહર : ારુ કહેરુ થાય પણ માતા કમાતા ન થાય. જયંતી : કાકા એમ શું ચીડાએ છે। ! જુએ આ વાદળાં ચડે છે એટલે અંદર થતું હતું અંધારુ. અમે બહાર આવવાનું કરતા હતા, ત્યાં તમે આવ્યા. અમે પાછા પાર્ક કરવા બેસીએ છીએ. ( ત્રણેય બહાર આવવા માંડે છે. ) મનહર : ત્રણ વરસ ઉપર ખરાખર આ જ મહિનામાં કરા પડ્યા'તા ને ધમીરશીંહની ભેંશ મરી ગઇ'તી એ યાદ છે? 11