આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુલાંગાર ૧૩૯ છોકરા : ( જતાં જતાં જરા અચકાતા અચકાતા ) મા- આપ! નાવું હેાય તેા પેલું તળાવ ત્યાં રહ્યું, માબાપ ! જાય છે.. અનન્ત જવાખમાં ડાકુ' ધુણાવે છે, તેમને જતા જોઈ રહે છે. ઘાડીવાર ઊંડા વિચારમાં ઊભા રહે છે ને પડદો પડે છે. દૃશ્ય ત્રીજું સમય એ જ રાતને. છૂટી એારી ને પછવાડે એ એરડા, એવા જાનીવાસામાં લલિતા એકલી જ છે. માણસ ઊંડા વિચારમાં ઝણે સૂરે ગાય તેમ સેહનીના સૂરોમાં ગાય છે. તેમાં કાઈ કાઈ જગાએ “ મન રામ ભજ રામ ” શબ્દો વેરાયેલા મળી આવે છે. ગાતી ગાતી સામાન સરખા કરતી જાય છે, અને કાઈ વાર એરારીની થાંભલીને અઢેલીને ઊભી ઊભી એ જ સૂરા કાઢચા કરે છે. ત્યાં ખડકી બહારથી પરશે તમને! ધીમે! અવાજ આવે છે. અવાજ : એ... ! વરરાજા છે કે .. ? લલિતા : એ ના...એ... ! અવાજ : હજી નથી આવ્યા ? લલિતા : ના માસા ! હજી નથી આવ્યા. ફરી શાન્તિ પથરાય છે. લલિતા નીચે બેસી એના એ શબ્દ 'ગાતી સેાહનીમાંથી બ્લેગીમાં સરી પડે છે ને ફાનસની વાટ નીચી ઊંચી કરતી જાણે વાટ સાથે રમે છે. ત્યાં બહારથી અનન્તના અવાજ આવે છે. અવાજ : લલિતા, ઉધાડ. લલિતા : આવ્યા ભાઈ, યેા ઉધાડું. ઉધાડે છે. અનન્ત અંદર આવે છે. ધ્યાનપૂર્વક જાનીવાસે જુએ. છે. લલિતા ફાનસની વાટ મેાટી કરે છે. અનન્ત : મામા, મામી, સુભદ્ર, દીપુ બધાં કર્યાં ગયાં કેમ કેાઈ દેખાતું નથી ? 17