કુશાંગાર લલિતા પણ મારા ! એમાં ભાઈ વાંક નથી નહિ તા ખીચારા મરી જાત. ૧૪૧ પરશો : હું સાત પાછી એમ ખેલ છે ? આપણી નાતને માળખ છે ? છે, લલિતા : એળખીને પણ શું થાય માસા ! પરશા : તારણેથી પાછા કાઢે એવીdઢ જેવી છે. જાણુ એલ્યા તનમનશંકર ને જયંતીલાલ ટાંપી રહ્યા છે. મેં અત્યાર સુધી તાણી ઝાલ્યું છે. કેટલી વાર પંડયાની દાઢીમાં હાથ ઘાલ્યા છે ત્યારે તમારી આ પરણવા સુધી વાત આવી છે. બધા ઉપર પાણી ફેરવવા ઊભાં થયાં છે ! લલિતાઃ હશે માસા, થવાનું થઈ ગયું તેમાં શું કરીએ! પરશા : તમે હાથે કરીને દુઃખી થાઓ એવાં છે।. નાતમાં તો જેનું જૂથ હોય તે જીતે. જુએ મારે અરધી નાતમાં સંબંધ છે. ગણ્ય, મારે ત્રણ ફઈ એ, પાંચ બહેનેા, ચાર દીક- રીએ, તે હું ત્રણ વાર પરણ્યા. એટલાને જ હિસાબ કર્ય, તો અરધી નાત થઈ જાય. તમે સમજો એવાં નથી, તે ચાખુ ફૂલ કરીને કહેવું પડે છે. તારી બહેનને આવડી મેાટી થવા દીધી, એ તેા ભલે ને જાણે પરણાવવા જેવડી થઈ, તે પાછી વળી, ને એટલામાં તમારાં માબાપ મરી ગયાં, તે તે વખતે રહી ગયું. પણ પછી બેસી રહ્યાં, તેના કરતાં બે વરસ પહેલાં પરણાવી દીધી હેાત, તે એનાં સગાં અત્યારે કામ આવત ને! અનન્ત ઃ માસા, તમે ચેાખ્ખું કહ્યું ત્યારે હું કહું છું. તમે જ કહેતા'તા કે જયંતિયે ને તનમનિયા, ધરે ય સારું નહિ, ને વરે ય સારા નહિ. ને હું મારી બહેનને કુવામાં નોખું, એ તે સમજશા જ નહિ. તેના કરતાં ભલે એ ય કુંવારી રહે, હુંય કુંવારા રહું. તેની મને કશી ચિંતા નથી. ને કુંવારા રહેવું, ને એને ય પરશા : પણ શા સારુ તારે કુંવારી રાખવી ? તમે નાતનાં અજાણ્યાં છે, હું અજાણ્યા નથી. 19
પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૫૩
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે