આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુશાંગાર તેનીારામ ખુરી કરી, કોઈક પ્રમુખના જેવી જગાએ બેઠા છે. બીજા ઘણા મેટી ઉંમરના એ જ રીતે ફાળિયાની આરામ ખુરશી કરી બેઠેલા છે. યુવાનો જુદી જુદી રીતે આડા અવળા ખેઠેલા છે. પ્રમુખની સામે, પ્રતિપ્રમુખ હાય તેમ, પાÖતીશર કરીને પચીસેક વરસના જુવાન એડેલા છે. તેણે પેાતાની સામે ઊભી, ડ'ડા જેવી લાકડી જમીન ઉપર સૂતી મૂકી છે. તેણે પંચકેશ રખાવ્યા છે, ને કપાળમાં બહુ જ ભય - કર દેખાય તેવું ટીલું ને આડ કરેલાં છે. તેની આસપાસ ટાલાલ, મનહરરામ, મુકુટરામ, જય'તીલાલ ખેડેલા છે. અનન્તરાય ત્રિભુવનની એક ખાતુ પાતી થી બહુ દૂર નહિ એમ કંઈક તેના સામે માંએ એડેલો છે. હજી પંચમાં કોઈ કાઈ માસ આવે છે. પડદો ઊપડતી વખતે અંદર અંદર વાતા થયા કરતી હોય છે. ત્રિભુ : ક્રમ બધા આવી ગયા ? ગાર : હવે કાઈ રહ્યું તે લાગતું નથી. કોઈ વૃદ્ધ : બસ, હવે તા નાત જ કયાં રહી છે ? શકરાચાર્યને પાંત્રીસ વરસ ઉપર સામૈયું કર્યું, ત્યારે આ પડાળીમાં નાત માતી નહેાતી. કેાઈ વૃદ્ધ : એટલી લાંબી વાત શીદ કરી છે ? દસ વરસ ઉપર મારી મંછાનાં લગન લીધાં, ત્યારે ઉપર ધારે ઘીએ એકી લમે સાત મણુનું ચૂરમું નાતે ખાધું'તું. અત્યારે પૂરું અઢી મણે ચ વરતું નથી. કેાઈ વૃદ્ધ : એ ખાનારા ય ગયા ને એ ખવરાવનારા ય ગયા ! કેમ કેશાકાકા ? કેશવરામ પચાસેક વરસના વૃદ્ધ છે. તે પાતાને ઘણા જ ડાહ્યો માને છે અને એમ માની માનીને તેણે પેાતાના અવાજ કૃત્રિમ ધીમે અને માઢું બહુ જ ડાથું કરી નાંખ્યું છે. તે ખેલતાં ભાગ્યે જ કહેવા વિના ખાલે છે. કેશવ : સાપ ગયા ને લિસેટા રહ્યા. કેાઈ વૃદ્ધ : માણસે ય આપણી નાત બહુ ધસાઈ ગઈ. જુએ ને કેટલાં નિર્દેશ ગયાં ? 25