આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૮૪ દ્વિરેફની વાત તેટલા જ રાત્રે છાને મારે ઘેર પિત્તળના દ્વાચી ઘડતો. હાથી ધડાઈ રહ્યો તે જ રાતે મારે ઘેર હાથી તૈયાર કરી રાતેારાત તળાવમાં મૂકી આવ્યા હતા. અને સાનાના હાથી તળાવમાં મૂકી અહીં પિત્તળના આણ્યા છે. આપને તપાસ કરાવવી હાય તે। કરાવા. તળાવમાં આખા સોનાનેા હાથી પાચો છે.” રાજાએ તપાસ કરાવી સેનાને હાથી મગાવ્યા ને સેાનીના છેકરાને એ હાથી અક્ષિસ કર્યો. પ્રમીલા: આ પણ ટીકા હાય તા, વાર્તા કઈ રીતે લીધી તે વિશે છે. એ વિષય તદ્દન અપ્રસ્તુત છે. મેં કહ્યું એ વિષય તદ્દન પ્રસ્તુત છે. આપણા નિયમો પ્રમાણે વાર્તા કહે તે પાર્કા સભ્ય અને છે. આ વાર્તા ચારેલી છે એટલે તેનેા પ્રમીલાબહેનને લાભ ન આપી શકાય. પ્રમીલાઃ પણ હજી સુધી ક્યાં કાઈ એ કહ્યું છે કે વાર્તા ચારેલી છે? મેં કહ્યું: કેમ નુભાઈએ શું કહ્યું ત્યારે ? પ્રમીલાઃ તમારી ભૂલ થાય છે, ધનુભાઈ તે કદી સાહિત્ય- ચેારીની વાત કરે ? અત્યાર સુધી મેં જ્યારે જ્યારે એવી વાત કરી છે ત્યારે ત્યારે તેમણે મારી મશ્કરી કરી છે! હવે એ એવી વાત કરે તેા માનસપૃથક્કરણશાસ્ત્રની દૃષ્ટિએ એમ સિદ્ધ થાય કે સાહિત્યચારી પકડવાની વૃત્તિ એમનામાં ગૃઢ રીતે હતી માટે તે હમેશાં મારી એવી વૃત્તિની નિન્દા કરતા ! મેં કહ્યું: હાં, ત્યારે એનું સાટું વાળવા આ ચેારી કરી છે, એમ કે ? ધારુબહેનઃ પ્રમીલાબહેને કહ્યું છે તે ખરું છે કે જ્યાં સુધી માલિકે ચેરી થયાનું જાહેર નથી કર્યું ત્યાં સુધી એ મુદ્દા ઉપર પણ ચર્ચા નહિ થઈ શકે. 63