આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




શુદ્ધિપત્ર


પૃષ્ટ પંક્તિ અશુદ્ધ શુદ્ધ
પ્રસ્તાવના ૧૪ દૃષ્ટિકોણનું આ દૃષ્ટિકોણનું
૧૧૨ હાની હાનિ

પૃષ્ટ ૯૨ ઉપર છેલ્લી ચાર પંક્તિઓ નીચે પ્રમાણે વાંચવીઃ

છો કે મેં ચેખૉવ વાંચ્યો નથી.

પ્રમીલા : પણ એ ટીકાકાર ઓછો જ જાણે છે કે તમે નથી વાંચ્યો ! એથી અંગત માહિતીના જ્ઞાન કે અજ્ઞાન બન્ને વિના તેની ટીકાના ગુણદોષો તપાસવા જોઈએ.