આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છેટલા દાંડય એટલ રાતો. ૧૮૩૧૦ ર ત્યારે મહારાજ, આપની શી ખ 44 જો, તે કહ્યા પ્રમાણે ઋતુકાલના પાકા સાળ દિવસ વને જ હું સમાગમ કરતા, છતાં જિજકો હશેખચલ સારું થયું પુત્રી હતી અને તે પણ મરી ગઈ. .. મગ મહારાજ, કાંઈ ગણિતમાં તે ભૂલ નહિ થઈ હોય ? આ વિષયમાં મેં પ્રયાગ કરીયે। નથી, પણ માભ્રવ્યનું વચન છે, ખાટું હોય નહિ. આપ જાણતા હો! આશ્રવ્યની એ જ પ્રતા છે. એક અવન્તીના વૈ પારો અને એક મારી પાસે. કલિંગના વૈદ્ય નકલ ઉતારવા મારી પાસે આગણી કરી હતી પણ મેં આપી નહિ. .. k વિરાધસેન ઊભા થયા. પાસેની મજૂસમાંથી એક રંગેલા લાકડાના દાખડા લઈ આવ્યા. તેમાંથી તેણે ચેડા પત્રા કાઢી અતાવ્યા. તેમાં ખાનાં પાડી તિથિએ લખી હતી તે બતાવી “ મારી ખાસ પરિચારિકાએ પાસેથી આ તિથિ મેળવી છે. ” ધુન્ધુમારે પેાતાની પાસેથી પત્રા કાઢી ચન્દ્રની ગતિ સાથે આ તિથિએ મેળવી જોઈ, અને કહ્યું: “ મતે આ ગણિત ખરું લાગે છે. મહારાજને બાધ ન હાય તેમ મારી નોંધમાં આ ટપકાવી લઉં, નામ ઠામ વિના, અને મારી ફૂટર્સનામાં. મારી ખાતર નહિ, માત્ર શાસ્ત્રવિકાસની ખાતર. ‘શાસ્ત્રવિકાસની ખાતર જે કરે તે કશાને માટે બાધ નથી.” 27

ત્યારે મહારાજ, હાલ શેા ઉપાય કરેા છે ? ” પુત્રીના જન્મ પછી અમુક માસ તે એ દેવીને સમાગમ પ્રત્યવાયરહિત ગણ્યા. પુત્રી મરી ગઈ એટલે બંધ કર્યાં. ’ “ યેાગ્ય કર્યું; અને ત્યારથી ?” 5 “ ત્યારથી રિખવદેવના ઋજુજડાની પેઠે પદ્મચારી છું.’ .. ૧ આદિ જૈનતીર્થંકર ઋષભદેવના સાધુઓને ઋજુજડ કહેતા.