આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિની વાતો બાતમી ઉપરથી તેઓ પોતાની કોઈ દેવીનો ઉત્સવ ઉરચા ભેગા થયા છે એમ તેણે માન્યું. વળી કાપીનો કા સંખ્યાની તેને માહિતી નહોતી. તેમ છતાં તેણે લાકે મા તૈયાર કરાવ્યું પણ આ લોકો ઉપર તે લોન લઈ ગ કદાચ દેવળ ધાર્મિક ક્રિયા ચાલતી હોય; આ ઝનની શાન નિરર્થક લડાઇનું કારણું આપવું તેને વાજબી ન લાગ્યું રીતે સજ્જ થઈ પડી રહેવાથી તેના લશ્કરમાં શિચિનના મ આવી. ચેાથે દિવસે કાલ્પીનું જૂથ રાજમહેલ વહુ થયું રાજાનું સૈન્ય તેની સામું થયું, પણ કાપીમાના ઘા કર જખરા હતા. તેમનાં પોતાનાં કેટલાં માણુશો મરે છે તેની તેમને ગણના કે દરકાર હતી જ નહિ. માત્ર એક જ મા વેગથી જાણે બધા ધસ્યા આવતા હતા. ઘણા કાપી મરાયા પણ તેમના શખ ઉપરથી મીન એટલા જ પગથી ધસી આવતા હતા. કાપીનાં તારાને એને પાયેલું હતું અને તેથી તે તીરથી ધવાયેલ માણસ ફરી ઊડી શકતો નહોતો, કાનના સૈન્યે સારી ટક્કર લીધી પણ પછી પોતાની સંખ્યા ઘટી જોતાં, કાલ્પીઓની સંખ્યા બેસુમાર દેખાતાં, તે હિંમત હારી નાસી ગયું. કાલ્પીએ રાળને પકડયા, અને રાજમહેલના સર્વ પુરુષાને અને ભાયાતાને કતલ કર્યા, પછી વાળને લઈ જઈને પેલા આંબલીના ઝાડ ઉપર બ્યો અને રાજમહેલને વ્યા મુખીએ એક રાજમહેલની આગ લગાડી. ત્રણ દિવસ સુધી રાજમહેલ કર્યાં. તે સળગી રહ્યો એટલે કાપીના ટાપલા લઈ શુષ્કનીરા નદીમાંથી રેતી લાવી જગાએ નાંખી. એ જ પ્રમાણે કાપી શ્રીપુએ નદીની રેતી બળી ગયેલા રાજમહેલના મેદાન ઉપર નાંખવા માંડી. ત્રણ દિવસ સુધી પુષએ ગીત ગાતાં ગાતાં રત જ વદ્યા કરી અને ઢગલા ઊંચા કર્યા કર્યાં, યુદ્ધને સાતમે દિવસે મર્ચ 3R 18