અડો જૈ સુરપુરી કેરે દ્વાર, માનવી જનના રમ્ય વિચાર ! ધરણીના એવા સુખલલકાર, આજ તો ધરણી દિસે નિહાલ. ધરણીને દેવ સમોવડ દાન, પૃથિવીને પ્રભુજીનાં વરદાન. ૩.