આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રાગ ને દ્વેષથી ઊઠે દ્વંદ્વોનો મોહ ચિત્તમાં,
તેથીસંસારમાં સર્વે ભૂતોને મોહ થાય છે. ૨૭

પણ જે પુણ્યશાળીનાં પાપકર્મ ગળી ગયાં,
તે દ્વંદ્વ મોહ છૂટેલા મ’ને દૃઢ વ્રતે ભજે. ૨૮

જે મારે આશ્રયે મંડે છૂટવા જન્મમૃત્યુથી,
બ્રહ્મ, સંપૂર્ણ અધ્યાત્મ, સર્વ કર્મેય તે લહે. ૨૯

સાધિધિદૈવે જે, સાધિયજ્ઞે મ’ને લહે,
જાણે પ્રયાણ કાળેયે મને તે યુક્તચિત્તના. ૩0