આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
અધ્યાય ૨ જો .

અધ્યાય ૨ જો ત! ૭૧.૩૦ સામપ્રભાત જ્યારે અર્જુન કંઈક સ્વસ્થ થયા ત્યારે ભગવાને તેને ઠપકા દીધેા ને કહ્યું, આવે! મેાહુ તને ક્યાંથી? એ તારા જેવા વીર પુરુષને છાજતા નથી. પણ અર્જુનને મેહ એમ ટળે તેમ ન હતું. તેણે લડવાની ના પાડી ને કહે, આ સગાંસાઈ વડીલ જનને મારીને ભારે રાજપાટ તે શું સ્વનું સુખ પણ ન જોઈએ. હું તે! મૂઝાઈ પડયો છું, આ ટાણે ધર્મ શું છે એની કઈ ખબર નથી પડતી, તમારે શરણે છું; મને ધર્મ સમાવેશ. આમ અર્જુનને ખૂબ મૂંઝાયેàા ને જાણવાની ઇચ્છાવાળા જોઈ ભગવાનને યા