મહીદીપ
છંદ : મહીદીપ બંધારણ : • ચાર ચરણ • દરેક ચરણની ૨૨ માત્રા • દરેક ચરણને અંતે બે ગુરુ અક્ષર. ઉદાહરણ : એમ ભલે વિશ્વ લવે, -મેળવીછ મ્હેં તો ભગિની એક જેહ-સ્નેહ સુખ અનુપ દેતો;