આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ગુલાબસિંહ.


યોજનાર.
સ્વર્ગસ્થ સાક્ષરરત્ન અભેદમાર્ગપ્રવાસી બ્રહ્મનિષ્ઠ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી.

નડીઆદ.

ત્રીજી આવૃત્તિ.

છપાવી પ્રસિદ્ધ કરનાર,
બાલાશંકર માધવલાલ દ્વિવેદી,

સુદર્શન ઑફીસ—નડીઆદ.

અમદાવાદ.
ધી ડાયમંડ જ્યુબિલિ પ્રિન્ટીંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.

સંવત ૧૯૮૦,પ્રત ૧૧૨૫.ઇ. સ. ૧૯૨૪.

મૂલ્ય રૂ. ૩-૮-૦.