આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૧
હિંદુસ્તાનની દશા–(ચાલુ)


વકીલ


वाचक : .

તમે તો કહો છો કે બે જણ વઢે ત્યારે તેનો ન્યાય પણ ન કરાવવો. આ તો તમે અજબ વાત કહી.

अधिपति :

અજબ કહો કે બીજું વિશેષણ આપો, પણ તે વાત ખરી છે અને તમારી શંકા તે

૯૧