આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨
હિંદુસ્તાનની દશા–(ચાલુ)


દાક્તર


वाचक :

વકીલનું તો સમજાય છે. તેઓએ સારું કર્યું છે તે માત્ર અનાયાસે, એમ પ્રતીતિ આવે છે. બાકી તેઓનો ધંધો જોતાં તો તે કનિષ્ઠ જ છે, પણ દાક્તરને પણ તમે તો સાથે ઘસડો છો. એ કેમ હશે?

૧૦૦