આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૩
ખરો સુધારો શું?



वाचकः

તમે રેલવેને બાતલ કરી, વકીલને વખોડ્યા, દાક્તરને દબાવી દીધા, સંચાકામ માત્ર તમે નુકસાનકારક ગણશો એમ હું જોઈ શકું છું. હવે સુધારો તે કોને કહેવો? अधिपति :

એ સવાલનો જવાબ મુશ્કેલ નથી. હું માનું છું કે જે સુધારો હિંદુસ્તાને

૧૦૭