૧૬દારૂગોળો
वाचकः
ધાસ્તીથી અપાયેલું ધાસ્તી હોય ત્યાં સુધી જ નભી શકે, એ વળી વિચિત્ર વાત કરી. આપ્યું તે આપ્યું. તેમાં વળી શો ફેરફાર થાય ?
अधिपति : એમ નથી. ૧૮૫૭નો રુક્કો અપાયો તે બંડને અંતે, લોકશાન્તિ જાળવવા સારુ.