આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલે બચ્ચાને બચાવવા માગો છો, તો તે અખતરો અજમાવવા તમારે જ્યાં જ્યાં જે જે માણસ અધમ કામ કરતા હોય ત્યાં ત્યાં પહોંચવું પડશે, અને ત્યાં ત્યાં સામેનાનો - બચ્ચાનો - પ્રાણ લેવાને બદલે તમારો પ્રાણ હોમવો પડશે. એટલો પુરુષાર્થ કરવા ધારો તો તમે મુખત્યાર છો. વાત અસંભવિત છે.



૧૪૭