આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮
કેળવણી



वाचक :

તમે આટલું બધું બોલ્યા તેમાં તમે ક્યાંયે કેળવણીની તો જરૂર જ ન બતાવી. આપણે કેળવણીની ખામીની હંમેશાં રાવ ખાઈએ છીએ. ફરજિયાત કેળવણી આપવાની હિલચાલ આખા હિંદુસ્તાનમાં જોઈએ છીએ. મહારાજા ગાયકવાડે ફરજિયાત કેળવણી દાખલ કરી છે. તેની તરફ બધાની આંખ દોરવાઈ છે. આપણે

૧૭૧