આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૯
સંચાકામ


वाचक : તમે પશ્ચિમના સુધારાને હાંકી કાઢવાની વાત કરો છો ત્યારે તો તમે એમ પણ કહેશો કે સંચાકામમાત્ર આપણને ન જ જોઈએ.

अधिपति : તમે આ સવાલ કરી મને જે ઘા લાગ્યો હતો તે તાજો કર્યો છે. મિ. રોમેશચંદ્ર દત્તનું પુસ્તક 'હિંદુસ્તાનનો

૧૮૭