આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તેનું માન લેવાને માગે તે અઠીક ગણાય, અને તેમ આપણે માનીએ તો આપણે નગણા કહેવાઈએ; એટલું જ નહીં પણ તેથી આપણો જે હેતુ છે તે પાર પાડવામાં મુશ્કેલીઓ આવે છે. કૉંગ્રેસને નોખી ગણવાથી ને સ્વરાજની વિરોધી ગણવાથી આપણે તેનો ઉપયોગ નથી કરી શકતા.



૧૪