આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૦
હિંદુસ્તાનની દશા–(ચાલુ)


હિંદુ-મુસલમાન


अधिपति :

તમારો છેલ્લો સવાલ મહાગંભીર જણાય છે. પણ તે વિચાર કરતાં સહેલો લાગશે. આ સવાલ ઊઠ્યો છે તેનું કારણ પણ રેલવે, વકીલ અને દાક્તર છે, વકીલ અને દાક્તરનો

૭૬