૧૦હિંદુસ્તાનની દશા–(ચાલુ)
હિંદુ-મુસલમાન
अधिपति :
તમારો છેલ્લો સવાલ મહાગંભીર જણાય છે. પણ તે વિચાર કરતાં સહેલો લાગશે. આ સવાલ ઊઠ્યો છે તેનું કારણ પણ રેલવે, વકીલ અને દાક્તર છે, વકીલ અને દાક્તરનો