આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

  • મધ, દાન, તથા નર સંગાએને પ્રશ્ન પૂછીને તેને કારણે

આપના, ખુશી કરતાં, ગમત આપતો, હસાવતાં, છ વર્ષની ઉંમર પછી તે . ઉમ્મરમાં કેટલા જણાને પિતાનું બાર વાન હોય મહેમ સિવાય તથા પ્રતિભાશાળી માણસના સિવાય ઘણા છેડાને છ વર્ષના નાના મોટા બનાવ યાદ હશે. તેમજ મારા વિષયમાં છે તેથી અહિં' લખવાનું કઈ મારી પાસે સાધન નથી. જો કે તેના મેથી સાંભળીને હું લખી શકું છું પણ તે કેટલું પથાર્થ હોય અને તેથી વાંચનારને શે કાયદે એ વિશે વિચાર ફરતાં મની લખનું યે જાતું નથી કારણ કે હું મઢમા દેત, તે બીજા વાત હતી તેથી અહિ થી છ વર્ષ પછી શું શું થયું તે કંઈક સાંબરે છે. તે લખવું પાગ્ય સમજું છું. પ્રકરણ ૨ જું. બાલ્યાવસ્થા, • * રે મારી ઉમ્મર છ સાત વર્ષની થઈ, ત્યારે મારા પિતાની ધણી જ . સારી અવસ્થા હતી, એટલે કંઇક ધનવાન, તેમજ પ્રતિતિમાં ખપતા હતા, કારણુ તે વેળાએ મારા બાપને પ્રયુગે રૂપીથ્થાનો પગાર મળ, તે વેળાએ ત્રણ રૂપી સાવ ગામને પા પગારમાં ગણાતા દતે, મારે પિતા તે વેળાએ ઇંજીનિયર હતા, તેઓ પોતાના પરિશ્રમથી કંઈક એંજી જાણતા હતા, તેમની પાસે કેટલીક મિકેનિસ સબંધી અંગ્રેજી પડઓ હતી, તેને તેઓ અભ્યાસ કરતું હતા. જેમ જેમ મનુષ્યની પાસે ધન વધનું તપ છે તેમ તેમ ધમને લેવા વધે છે. જેમ જેમ બુદ્ધિ લતી નામ છે, તેમ તેમ તેને ઉમે કરીને તેમાંથી કંઈક વધારે મેળવવાની ઇમ! કુદરતી પેદા થાય છે. આ એક મનુષ્યને સ્વભાવ છે, તે સ્વભાવના વિના માણસ નથી. તે માને અનુસરીને મા પિતાશ્રીના મનમાં - ધન વધારવા, સુખ વધારવા ઉપાય કરવાની ઈચ્છા થઈ કે તેઓને