આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બાજુઓનો સ્વીકાર કરી જીવન સજાવવાનું છે અને માણવાનું છે. જીવનનાં મૂલ્યોને સમજી, મૂલ્યવાન જિંદગીનો લાભ ટીકા કે વખાણના પરિપ્રેક્ષ્યમાં આવ્યા વિના સમાજને આપવાનો છે. સમાજ તરફથી આપણને બદલામાં શું મળે છે. તે મહત્ત્વનું નથી, પરંતુ આપણા દ્વારા સમાજને આપણે શું આપી. શકીએ તે વધુ અગત્યનું છે. ઈશ્વરની સૃષ્ટિ રચના પાછળની આ જ સાચી વિભાવના છે.