આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
 

૧૦ સભળાવે છે ગિરિસન્દેશ. ગિરનારની શિક્ષાશિક્ષા પ્રતિહાસે આલે છે; ત્યાં મ્હારે ગિરનારને ખેલતા કરવાના હાય કઢાં? ગિરિવર ગિરનાર તા જૂને ખેલતા સીધે. ગિરનાર એટલે ઇતિહાસ, ફિલસુરી, ને કવિતાના મહાભડાર

ગિરનાર મનજર માણ્યા છે આનન્દની ઉર્મિએ માણ્યા છે, પુણ્યની પગલીએે માણ્યા છે. શિખરા માણ્યાં છે, ગુફાએ માણી છે, ગિરિઝરૂખા જેવી અગાસીએ માણી છે; વને માણ્યાં છે, કુંડા માણ્યા છે, સાતપૂડાની ઝરણી માણી છે, સેનરેખ ગગા માણી છે, ભવનાથના સરાવરવાળા ચેક માણ્યા છે. શિલાઓનાં આશીકાં ને આસન કીધાં છે. આતમભર પીધી કે ગિરનારની પ્રેરણા. ગિરનારને ચરણે; અમે જોગીઆનાં માળ; જગની જોગણ ! અહાલેક આ નાટકમાં ગૂંથાયેલી એ કાત્રિપુટિ ગિરનારની પ્રસાદી છે, તે તેથી આમાં જૂથી છે. અન્યત્ર છપાઈ ગયેલાં છે. છતાં આમાં વળી ગૂલ્યાં છે : ક્રમ જાણે પ્રેમભક્તિ-ગ્રન્થમાળામાંથી વાંચીને પરાક્રમનું મંડળ ગાતું ન હેાય. ત્રોજા ગીતના ઇતિહાસ એવા છે કે ૧૯૦૪નો મે ખેસતાં ગિરનારશિખરે સ્ફુરેલા એ ભાવે એ, પાંચ વર્ષો અનેદેશ ઘૂંટાઈ ઘૂંટાઈને, ૧૯૦૯ના મેંમાં સહલદ્વીપમાં પેગ્નાતાલા- ગલ્લાની ગિરિછાયામાં ન્યૂરેલિયાની સરાવરપાળે કાવ્યરૂપ લીધું. ગિરનારનાં આ ણુ અને ગુરુત્વાકણુ સમાં આવતાં. અમારા રાજકાટવાસમાં ત્યાંની ધાડદેાડની પગથિયાંપાયરીએથી ગિરનાર દેખાતે ને ખેાલાવતા. દલપતદીધી મુજ Puritanismને પછી ગિરનારે કઈક ગરગે રગી છે. એક તિથિના ચે ગિરનારના અતિથિ હું થતા. શનીવારે અપેારે રાજાસેથી નીકળી હાંજે જજૂનાગઢ રેલ્વે સ્ટેશનેથી પરભાશ તળેટીમાં જૈન ધર્મશાળાએ જતે!. એકદા અમદાવાદની શ્રી આણુંદજી કલ્યાણુ- શુજીની જૈન પેઢીની ઈક શરતચૂક થઈ ગઈ; અને આ સદીના પ્રથમ યુરોપી વિદ્મહપ્રસગનું મેાંધવારીથ્થુ જૂનાગઢવાસી નાકિર યાતમડળને આપ્યું, જેમને વિશેષ જરૂર એ શિખરવાસીઓને આપવું રહી ગયું. ક્રાની ઉધાડી શરતચૂક હતી. ગિરિવાસીઓએ મ્હારે કાને