આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૩
જયા-જયન્ત
ꕥ
——:——
દેવી : પધારો, પંડિતરાજ !
- ખોટાને પણ સાચું કરવું
- તે પાંડિત્યનું પરમ ભૂષણ.
પંડિતરાજ: સાચું તો સાચું છે જ;
- એમાં સિદ્ધ શું છે કરવાનું ?
- સાચું સિદ્ધ કરવા શાસ્ત્રો નથી;
- એમાં તો પુનરુક્તિ દોષ આવે.
ꕥ
દેવી : પધારો, પંડિતરાજ !
પંડિતરાજ: સાચું તો સાચું છે જ;