આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની
પ્રવૃત્તિઓ માટે અથાગ પરિશ્રમ કરનાર
અને અનેકવિધ મહત્ત્વનાં આયોજનો કરનાર
પરમ સ્નેહી

શ્રી પન્નાલાલ આર. શાહ
અને
શ્રીમતી ભારતીબહેન પી. શાહને
સાદર સમર્પિત

અર્પણ