હમણાં ‘ જાલાલપુર’ મ્યુનીસીપેલીટીમાં વેરા ધરાવનાર દરાગા થયા
છે. હેના મામાએ હેને માટે પાંચસા રૂપિયાની જામીનગીરી આપીને
આ જગ્યા અપાવી છે. થે।ડા દિવસ હેને દુઃખ વેઠવું પડયું હતું;
અને ભીખ માગીને ગુજરાન ચલાવવું પડયું હતું. હેના ઉપરના મ્હારા
નિસ્વાર્થ સ્નેહ ’ સંબંધી કૃતજ્ઞતાના ધણા શબ્દો લખ્યા હતા, લખ્યું
હતું કે મ્હારી ખાંસી ઘણી વધી પડી છે, આ વખતે મને એમ
લાગતું નથી કે હું મચીશ. ત્યાં થોડા દિવસ આવી જવાની ઈચ્છા
થાય છે, પણ એ સૂચના કરવાની હિંમત ચાલતી નથી. એ પત્રની
છેવટની લીટી આ હતી.
• જો આપની પાસે આવી શકત, જો આ વખતે જનનીનુ
પાદક પાન કરી શકત, તા આરેાગ્ય મેળવી શકત. પણ કર્યું મ્હોં
લઇને હવે એ વિનંતી કરી શકું? મ્હારૂં જો મૃત્યુ થાય તે, એ
શાન્તિનેજ હું લાયક છું.’
મ્હારી સ્ત્રી એ પત્ર જોઇને મેલી, ‘ મ્હારી એક વાત માનશે ?’
k
શી વાત ? ’
(
અને અહિ આવવા માટે લખે.’
ચાકરી કરે છે હાંથી અહિં આવીને શું કરશે ?
રજા લઇને આવે.
<
‘કેમ ચરણામૃત પાવું છે? એમજ છે તે એક શીશી લને
એમાં ચારેક ઐઉસ પાાદક ભરીને પાર્સલ માકલી આપીએ.’
ના ના, એને જોવાની મ્હને ઘણી ઇચ્છા છે. હમે જાણા
છે કે એ પેાતાની જીંદગીને માટે મ્હને આભારી છે? જે કાઈ
મ્હારા આભારી હોય છે હેના ઉપર મ્હારી ધણી મમતા બંધાય છે.
એજ મ્હારી એક નબળાઈ છે.'