આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
છેવટનો ફેંસલો.

છેવટના ફેસલે. છ સુંદરલાલે બ્રણેએ નિષેધ કર્યાં છતાં પણ અબદુલ્લા ખીજે દિવસે હવારે જઇને સાહેબ આગળ પાતાને ગુનાહ કબુલ કરી આવ્યા; સાહેબે હેની જુબાની લખી લીધી. થાડા દિવસમાં સુંદર- લાલને કાળા પાણીની સજામાંથી મુક્ત કરવાને હુકમ આવ્યા. પણ એ છેવટના "સલેા આવ્યે તે સમયે નિર્દોષ સુદરલાલ આંડામાન ટાપુમાં નહેાતા; પરલાકવાસી હતા.