આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦:કવિદર્શન
 

પ૦ : વિદઈન રતન : એ તે। પ્રભુના સ્મરણ – થ્રી ન. શકે? હું યે નહિ અને સામે નહિ JAP મુસાફર : હું એમ નથી આ તે સાંભળ્યું છે ...અને કંઈક લાકા છે કે દયારામ જરા પહેરવેએવે ઠાઠમાઠ બહુ રાખે છે. ખરી વાત ? મુસાફર મહાભક્ત, એને રાત્રેિવિસ પ્રભુનું જ ભક્તરાજને પૂરેપૂરા ઓળખી રતન : હા, જી. એમ કહેવું હાય તા એમ. પરંતુ પ્રભુનું સતત સુૌંદર સાન્નિધ્ય. જેને હોય એનાથી અસ્વચ્છ મેલાઘેલા દેહ " પ્રભુ પાસે કેમ લઈ જવાય ? દયારામભાઈ જ નહિ, દયારામ- ભાઈનાં શિષ્યો અને શિષ્યાએ પણ સુઘડ વોથી જ ઓળખાઈ આવે છે. કાર્ય K મુસાફર

( સહજ તિરસ્કારભયું ”

શિષ્યાઓ ખરી કે ...પરણેલા નથી તા ય ?

રતન : જુએ ને ભાઈ ! યારામે તા પ્રભુ પ્રત્યે સખાભાવ વિક સાવ્યા છે. રાધાકૃષ્ણુ વગર એની રસના ખીજું ઉચ્ચારતી જ નથી. એવા ભક્તને તા શિષ્ય ય હેાય અને શિષ્યા ચ હેાય હું * 1...સાંભળા, સાંભળા. દેયારામની જ વાણી કઈકથી આવતી સંભળાય છે ! By હસીને ) તે પાછી દયારામભાઈને TR$ 158 159 BIRTH PPS Pole [ હાં રે, વૃંદાવનમાં થનક થા થઈ ચેઈ, થઈ. હાં રે, રાધાકૃષ્ણ હાં રે, સખી શ્યામ વિના, વિના, બીજું નહિ, નહિ, નહિ, હાં રે, વૃંદાવનમાં થનક થા, થૈઈ, થઇ, થઈ. ! 1 [મછરાં અને ઝાંઝર સાથે નેશ્યમાં એક ગરી ‘સ ભળાય છે. ] ]] કહે છે કે...રાતદિવસ દયારામ ગાનતાન અને થેઈકારમાં ગુલતાન રહે છે...મહા રંગીલેા !...નહિ ?