આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬

હવે અહીં વાય એક એ થાય છે કે નવાન ગૌરડાંની ત્યાગ સુન્ને સાહે નરસથી લખનામાં સાથે સર્ષને એ હતો. તે માં ગઇ તેના પત્તા પણ ઍવરે મને મળવા પામ્યું. એક દિવસે હું તે મૃદુલ હીઃખાન સુન્ને સાહેબના ભરમાં મહે ભરતા હતા. જ્યાં અબ્દુલ સીદખાનને પ્રકાશ હુસેન અળ્યે, અને ઇન્સ્પેકટર સાહેબે તેને પીસ્તાન વડે બાયલ કર્યાં. મી થયા છતાં પશુ પ્રકળાશ ઝુખેત ત્યાંથી ગુમ થઇ ગયા, જે બાદ ખીજ દિશંસે અબ્દુલ હમીદખાનનુ ખુન થયું અને તેમની લાશ પણ તેજ એરડીમાંથી ગુમ થઇ એટલે હું તરતજ સમજી ગયા કે હીંચ્યા જંક્ર એકાદ સુરંગ હાવી જોઇએ અને તે ધારણા મારી છેવટે મરીજ રી. હું તે સુર્ગને શાષવા મથ્યા, અને મથામ મહેનત લીધા પછી મને એક ફ્રાલવું જડયું. હું મનમાં બહુ રાજી થયે! અને તે રગમાં ઉતરી પડયા. સુર ગમાં હું માગળ ને આગળ વધ્યેજ જતા હતેા. છેવટે ઘણું ચાલ્યા પછી હું મીનાબાદ જેવા પ્રખ્યાત રસ્તા ઉપર આવી ચઢ. મા સુરગારા ઇકમાલ હુસેને લાભ મેળવ્યા હતા અને શુ તે પેલીસને પશુ મા સુરથીજ તરી શકો હતા, કારણુ કે અબ્દુલ હીંદખાનના માર્યા જતાં મને તરતજ શંકા ઉત્પન્ન થઈ કે ખુની ખુન કરી લાશને શા માટે સાથે લઇ ગયા હતા ? તેનું વિચારમાં હું એકવાર ઇન્સપેકટર સાહેબની પથારી ગુપ્ત રીતે તપાસવા વે!, અને ત્યાં પડેલા લેાહીને બાબર તપાસતાં તે મનુષ્યનું લાવી નહીં પરંતુ એકાદ બકરાંનું ખુન જણાયું, એટલે હું તરતજ સમજી .