આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લીયાકત હુસેનના ઘર પર લઇ જવાને કહ્યું પણ તેને લીયાકત બ્રુસેનના ધરન ખખ્ખર ન હતી. બીજા ટાંગવાળાને કહ્યુ તેણે પણ કહ્યું કે લીયાકત હુસેનનું બર કર્યો છે તે હું જાણુતે નથી. એવી રીતે ત્રીજા ચેાથાને પુછ્યુ પણ કાપ્તએ પણ એમ જણાવ્યું હી કે હું લીયાકત હુસેનનું ધર જાણુ ધું. અબ્દુલ હમીદખાન એમ માની ચુક્યે તે કે વ એક જાણ તે! ગૃહસ્થ હશે. કારણ કે જે માણુક પેાતાના ખાવાએલા ભાના કુકત પતેઃ મંળવી આવનારને રૂપીઆ એક હુન્નર ના નામ આપવા તૈયાર હોય ત્યારે તે જરૂર ધનવાન અને જાણીત માણસ હવે જોખે, પણ તેને આશ્ચર્ય જેવુ તે એજ લાગ્યું કે તેને ઓળખનાર અહીં એક મળ્યા નહિં પણ તેને પત્તા મેળવવા એ એક જરી કામ હતું. ગાડીવાળાઓના ટાકાએ અને જવાબ આપવાની બેદરકારી તથા તેનું અનુન પણ જોઈ અને મુન્ને સાહેબે રેજે મોજ મજાનુ દહી કરી નાખેલુ હૈવાથી ગુસાના પર રહયા હ પણ માં તે કરીજ શું શકવાનો તે ફકત એકજ બીછાનું બાકી રહેલું નુ' તે મજુરના હાથે ઉંચકાવા લીયાકત હુસૈનને શોધવા નીકળી પડયા. થર્ડ દુર જતા એક માણસ સામેથી આવતા દેખાયે તેને અબદુલ હમીદખાને પુછ્યું: ‘‘ભાઈ, લીયાકત હુસેન કર્યા ર છે તેણે કહયું ‘‘પુ દીશાએ જાએ,’ પુર્વ દશા તરફ પુરા ભસેા પગલા ન ઉશ્કયા હશે કે આવા એક મામસામેથી આવતા મળ્યા, કહ્યુ દક્ષિણુ નરક જાએ ” એ ખાચારા દક્ષિણ દિશા તરફ ચાલ્યેા, માગળ