આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
સનાતનીઓને કાગળો


આગ્રહ ન કિયા જાય. જે બ્રાહ્મણત્વ છાડતા હૈ વહ બ્રાહ્મણકે અધિકારસે ઉતર ગયા હૈ. ઐસે નામકે બ્રાહ્મણોકે ભોજન કયાં ? વિવાહમે જે સામાન્ય મંત્ર હૈ' વહી આવશ્યક હૈ. ‘નવજીવન’સબ દિયે ગયે હૈ. આજ કલ જે શ્રાદ્ધક પ્રથા દેખી જાતી હૈ ઉસ પર મેરા વિશ્વાસ નહીં હૈ.” પંડિત ગિરધર શાસ્ત્રીને : “ આપકા પત્ર મિલા હૈ. મેં શાસ્ત્રકા પ્રમાણ માનતા હૈં. ગ્રંથાંકી ગિનતી તે મુઝે કોઈ દેતા નહીં હૈ. ન દે સકતે હૈ, અસા અબ તક તો પ્રતીત હુઆ હૈ. ઇસ કારણ મને ગીતામાતાકી શરણ લિયા હૈ. મ જે કરતા હૈ ઉસમે વિનય રખનેકી મેરી ચેષ્ટા હૈ, પરંતુ મેરે વિનયકે સત્યકા વિરોધી ન હાને દેનેકા ભી મેં બડા પ્રયત્ન કરતા હૈ. ઔર તા ક્યા કહેં ? ” | ખાસગીવાલને લખ્યું : શાસ્ત્રાના, લેકાચાર, શિષ્ટાચાર સબ પર મેરી શ્રદ્ધા હૈ. પરંતુ ઉસકા અસર હોકર અંતમે જે પ્રેરણા નિકલતી હૈ વહી અંત:સ્કૃર્તિ માની જાય. સારા જગત ઇસી તરહ ચલતા હૈ. યહ કેાઈ મેરા વિશેષ ગુણ યા દોષ નહીં હૈ. જૈસે દૂસરાંકી વૈસે મેરી અંતઃસ્કૃતિ અલ્પજ્ઞત્વ અવશ્ય હા સકતી હૈ. ઇસી કારણ તો મનુષ્ય ભૂલકા પૂતળા માના જાતા હૈ. યદિ મનુષ્ય જાતિમે સચમુચ અસ્પૃશ્ય નિ હૈ તો મેં ઉસીમે જન્મ પાનેકી સાધના કર રહા હૈં, ' “મેરી પ્રવૃત્તિમાત્ર વર્ણાશ્રમધમંકે પુનરુદ્ધારકે લિયે હૈ. ઉસમે મુઝે તનિક ભી શંકા નહીં હૈ. - “ અપ્રસ્તુત વસ્તુમે બુદ્ધિ યા કુછ ભી ખર્ચના મેરે સ્વભાવસે પ્રતિકૂલ હૈ, - “ કૃષ્ણભક્તિ મેરે જીવનકા મંત્ર છે, સનાતન ધર્મ મેરા પ્રાણ હૈ. જો આજ અપનેકે સનાતની માનતે હૈં વે એક રાજ મેરી ઉક્ત પ્રતિજ્ઞાકે સત્યકા સ્વીકાર કરેગે.” બે સિંધીઓ આવ્યા તેની સાથે વાતમાં : ‘હું પયગમ્બર નથી અથવા હિંદુ ધર્મમાં અવતાર માનવામાં આવે છે તેવા અવતાર નથી. અથવા તમે જેટલા અવતાર છે. તેથી વિશેષ અવતાર હું નથી. મારા જેવા માણસને કહેવાનું ઘણું છે કારણું મારું મગજ કાંઈ ખાલી નથી. પણ મારા બધા વિચારો હું દર્શાવી શકતો નથી.”