આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२८ ઈશ્વરને નામે અને કામે devotion to work and selfpurification. You are going to brace up every one who is at all disposed to give way to grief. "Love to you all including the caged birds." “દિલગીર થવાની મના છે. એક કુટુંબીજનને ઈશ્વરે આપણે કલ્પી શકીએ તેવા પવિત્રમાં પવિત્ર કાર્ય માટે મહા બલિદાન આપવાની તક આપી છે તે માટે રાચવું જોઈએ. અને આ ઉપવાસનું – થોડુ પણ — અનુકરણ કરવાનું તો હોય જ નહીં. તમારે બધાંએ તો તે વખતે વધારે કામમાં અને વધારે આત્મશુદ્ધિમાં લાગી જવાનું છે. આપણામાંનું કંઈ જરા પણ દિલગીર થવા જેવું થાય તો તમારે એમને ખાંખારીને ટાર કરવાનાં છે.

  • તમને સૌને પાંજરામાં પુરાયેલાં પક્ષીઓને પણ યાર.”

સરલાદેવીને : “ તમારો અત્યંત પ્રેમાળ કાગળ મળ્યો. તેમાં બધાં બાળકે પણ ભળેલાં છે એ મને પ્રસાદીરૂપ છે. જ્યારે ચોખા ધમ જણાય ત્યારે જ પગલું ભર્યું છે. ઈશ્વરને નામે ને તેને કામે પગલું ભર્યું છે. તે લાજે રાખશે, એમ માની સાવ નિશ્ચિત થઈ બેઠો છું. તમારા એક કુટુંબીજનને આવા શુભ અવસર હાથ લાગ્યો છે એમ જાણી બધાં રાચજો.”] | અનસૂયા બહેનને : “ તમારી અને શંકરલાલની અકળામણ અહીં બેઠા હું સાંભળી ને જોઈ શકું છું. પણ એ માહ જ સમજજે. તમારો ધર્મ તો નિર્મળ આનંદ અનુભવવાના છે. આવા શુભ અવસર ઈશ્વરે મને સહેજે મોકલ્યો છે. તમારે સૌએ તે વધારે કર્તવ્યપરાયણ અને વધારે શુદ્ધ થવાનું રહ્યું છે.” ડો. અનસારીને : "You have been sending your lovely cards. This is just to send you and Shervani our love and prayer that both of you may soon be restored to perfect health and soon return home. "You have no doubt read all about the step I have taken. It was a peremptory call from God which I could not resist. I hope you had no difficulty in appreciating the step. The future is in His hands. "The situation is moving so fast that it is difficult to say what will have happened when this reaches you. "Supposing that this proves my last letter to you, let me tell you that my faith in Hindu-Muslim Unity is as