એક રે માતાના દો દો બેટડા, લખ્યા એના જુદા જુદા લેખ, એક રે બેટો ચોરાશી ધૂણી તપે, બીજો લખચોરાશી માંહ્ય… કર્મનો સંગાથી રોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા, કે દેજો અમને સંતચરણે વાસ… કર્મનો સંગાથી.