ત્યાંથી જાતાં પરવતીતણું દેખશે દેવીધામ, પેશ્વાઓની ચિરસમયની રાજધાની પુનામાં; ત્યાંથી આવી જલદ પુગજે જેની પાસે ચરોડા, યાત્રા માટે બહુ જન જતા દેખીને શેાષી લેજે.
ઇતિ પૂર્વમેઘ: સમાપ્ત: