આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

ગણિતશાસ્ત્રમાં ઈબ્ને સીનાએ યુકલિડના ગ્રંથનો અનુવાદ કર્યો હતો.

ખગોળશાસ્ત્રમાં પણ ઈબ્ને સીનાને રૂચિ હતી. તેણે ખગોળીય અવલોકનો લેવા ઉપરાંત હમદાનમાં વેધશાળની સ્થાપના પણ કરાવી હતી.

આ મહાન વિદ્વાનનું અવસાન ઈ.સ. ૧૦૩૮માં હમદાનમાં થયું હતું.