આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૫૩
 


ઉરેબે 'કિતાબ ઊયુન અલ અદવીયા' નામક ગ્રંથ ઔષધશાસ્ત્ર બાબતે લખ્યું છે. ઉપરાંત 'કિતાબ અલ અનવાઅ'ની પણ રચના કરી છે.

એના મૃત્યુ વર્ષ વિશે ચોક્કસ માહિતી નથી પરંતુ પોન્સ બોઈસસ (Pons Boigus) નામક વિદ્વાનના અંદાજ મુજબ ઈ.સ. ૯૮૦માં એનું અવસાન થયું હોવું જોઈએ.