આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વાળા બી. એ. એલ. એલ બી. એ સૂચના કરી અને એમણે જ આપેલા Those girls નામના પુસ્તક ઉપરથી આ પણ જનસમાજના આચારવિચારને રૂચે એવું સરળ બોધદાયક પુસ્તક પેજવાન શ્રમ કર્યો.

  • આ વાત બાલને પ્રિય થઈ પડશે એ નિ:સંદેહ છે. એક પણ વાત એવી નથી કે વાંચતા વાંચતાં સંકોચ થાય. જે ઉદેશથી લખાઈ છે, લખાવાઈ છે, તે ઉદ્દેશ સચવાય ને બહાને હાથે વંચાવાય કૃતકન્ય માનીશું અને આનંદની વાત એ છે કે આ પુસ્તક આપણ છે. કપ્રિય વોઈસરોય લેઈ હાડ જતી જન્મ તિથિ નિમિત્તે જે દિવસે બ ત્સવ ઉજવવાનો છે તેજ દિવસે ન્હાર પડે છે.

રામપુર અમદાવાદ. ભેગીન્દરાવ ૨. દિવેટીયા. તા. ૨૦ જુન ૧૯૧૪