આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૭૬
 

205 નેતાજીના સાથીદારા આાઝાદ હિંદ ફોજનું આક્રમણ વીરત્વના અને આત્મબલિદાનના ભવ્ય ઇતિહાસનું સર્જન કરશે. પશુ એમ થઈ શક્યું નથી- તાજેતરમાં જ વડા મચનાં પાંચ આસરાની મેઈમાની અને એવાએ અાપણી આંખા ખાલી દીધી છે કે—માપણી હરાળમાં બધા જ શુભ હેતુઓ ધરાવતા નથી, એટલે હજી પણ આપણે આ જાતની બેવફ્રાઈ અને કાયરતાના નાશ કરવાની જરૂર છે. જો આપણે એક વખત આ જાતની એવદાઇ અને કાયરતાના સ્મૃ་ત લાવી શકીએ તે, આવા શરમજનક અને આત્મધાતક પગલાં, શ્વરની કૃપાથી આપણે માટે, માદક થઈ પડશે, પારના આશીર્વાદ સમજીશું. આથી મે' આપણી ફાોની સફાઈ માટે કડકમાં કડક પગલાં લેવાના નિશ્ચય કર્યાં છે. અને વિશ્વાસ છે કે મારા આ નિશ્ચયમાં મને તમારા સપૂત અને મગ ટેકા મળી રહેશે. એવાઇ અને કાયરતાને સંપૂર્ણ પણે નાશ કરવા માટે. નીચેનાં પગલાં ભરવાની જરૂર પડે છે. (૧) ખાઝાદ હિંઃ ફાજના તમામ સભ્યો, અસરા, એન. સી. એ. અથવા સિપાહી, ફાજના કોઇ પણ સભ્યને પછી તે ગમે તે દ્વાદ્દો ધરાવતા હોય તો પણ કાયરતા ભરી બેવફાઈ માટે, પકડી શકશે અને જો કાઈ એવકાઇ કરતા જણાય તો તેને ગાળાથી હાર પણ કરી શકશે. (ર) આઝાદ હિંદ ફોજના તમામ સભ્યને, છ પશુ તર્ક આપવા માગુ છું કે, જેઓ પોતાની ફરજ વધાદારીપૂર્વક અદા કરવાને, તૈયારી ન હાય, અથવા તે ભવિષ્યમાં હિંમતપૂર્વક મર્દાનગીથી યુદ્ધમાં લડના તૈયાર ન હ્રાય, તે આઝાદ હિંદ જમાંથી છુટા થઇ શકે છે. આ તક, આ હુકમની પ્રસિદ્ધિ પછી એક અઠવાડિયા સુધી રહેશે.