આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૮૧
 

નેતાને આદેશ જે સાતકો તેમના દેશ પ્રત્યે હંમેશાં વધાર રહે છે અને સ સોગા- માં પેાતાની ફરજોનું પાલન કરે છે, જેઓ હમેશાં જીવ- નનું બલિદાન આપવાને તત્પર રહે છે, તેઓ અજેય છે. તમારા હૃદયના ઊંડાણ માં ઠેઠ ખૂણામાં આ ત્રણ સિદ્ધાંતા તમે સદાકાળીને માટે કાતરી રાખજો. • અ મ રી આ ઝા દી અમારા ખૂન દ્વારા હાંસલ કરવી એ અમારી પવિત્ર ફરજ છે. અમારા ખૂન અને પસીનાથી અમે જે આઝાદી હાંસલ કરીશું, એનું અમે અમારી તાકાત- થી રક્ષણ પણ કરીશું. ’ —નેતાજી