આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કે ચન્દ્રમાએ બાંધ્યા દિશાઓના ટોડલા રે,
કે ટોડલે ટોડલે તેજની વેલ:
કે આભમાં તોરણ બન્ધાણા ત્રિલોકનાં રે.

કે કિરણે કિરણે અમૃત દેવનાં રે;
કે એહ જળે હું ય ભરૂં હૈયાહેલઃ
કે આભમાં તોરણ બન્ધાણા ત્રિલોકના રે.