આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨

કયારી કયારીમાં સોનલરૂપલા
પ્રગટયા બ્રહ્મઝવારા;
યુગયુગની વીણા બોલે, સાધુ હો !
“ઓહંકારા' 'ઓહકારા';
અહો ! માનવકુળ જાગે છે,
દેવની નોબત વાગે છે.

દેવની નોબત વાગે છે,
અહોહો ! માનવકુળ જાગે છે.