જેમના અમર સાહિત્યનો હું ભારે ઋણી છું એ સ્વમાન અને સ્વાર્થત્યાગની જ્વલંત મૂર્તિ રૂપ કવિવર ન્હાનાલાલ દલપતરામ કવિને