આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છીએ તેવા છીએ. જાણવાથી ને માનવાથી આપણને કશો લાભ નથી થતો. ખરી મુદ્દાની વાત આપણું ધર્મપાલન છે.
૯-૪-’૪૫
अंधा वह नहीं जिसकी आँख फूट गई है । अंधा वह है जो अपने दोष ढाँकता है ।
१०-४-’४५
જેની આંખ ફૂટી ગઈ છે તે આંધળો નથી પણ જે પોતાના દોષ ઢાંકે છે તે આંધળો છે.
૧૦-૪-’૪૫
मनुष्यकी शांतिकी कसौटी समाजमें ही हो सकती है, हिमालयकी टोच पर नहीं ।
११-४-’४५
માણસની શાંતિની કસોટી સમાજમાં જ થાય, હિમાલયની ટોચ પર નહીં.
૧૧-૪-’૪૫
૭૯